34.6 C
Gujarat
Thursday, March 5, 2026
spot_img

સંપર્ક કરો

Newspulse 24 એ વિશ્વસનીય અને ઝડપી સમાચાર પહોંચાડતું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે. રાષ્ટ્રીય, રાજ્ય, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચાર માટે અમે પ્રતિબદ્ધ છીએ. જો તમને કોઈ સમાચારની માહિતી, પ્રેસ રિલીઝ, જાહેરાત માટે સંપર્ક, ફીડબેક અથવા સૂચનો આપવા હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો. તમારી માહિતી અને અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે.

👉 અહીં તમારો સંદેશ લખો

    -Advertisement-spot_img
    spot_img
    spot_img

    તાજેતરમાં જોવાયેલ

    ધૂળેટીના પાવન પર્વે સુખસરમાં રંગોની રમઝટ, રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા નું ભવ્ય સ્વાગત.

    0
    પવિત્ર રંગોત્સવ ધૂળેટીના પર્વ નિમિત્તે સુખસર મુકામે સામાજિક સમરસતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા. ફતેપુરાના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી Rameshbhai Kataraની...

    ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી,મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત.

    0
    ફતેપુરાના અગ્રવાલ પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય બાબતે મારામારી બાદ છાતીમાં દુઃખાવો ઉપાડતા સારવાર મળે તે પહેલા આઘેડનું મોત નીપજતા ચકચાર.*આક્ષેપિત ત્રણ આરોપીઓ પૈકી બે...

    સુખસર તાલુકાના બલૈયા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, પંચ પરિવર્તનના સંદેશ સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો આહ્વાન.

    0
    સુખસર તાલુકાના બલૈયા ગામે તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુખસર અને ફતેપુરા તાલુકાના સમાવિષ્ટ મંડળ તથા...

    સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન.

    0
    સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુખસર મંડળ હેઠળ આવતા...

    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો.

    0
    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકો ખાતે ખેડૂત જાગૃતિ માટે પ્રાકૃતિક કૃષિ મેળો અને પાક પરિ સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ...
    -Advertisement-spot_img