સંપર્ક કરો
Newspulse 24 એ વિશ્વસનીય અને ઝડપી સમાચાર પહોંચાડતું ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે. રાષ્ટ્રીય, રાજ્ય, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સમાચાર માટે અમે પ્રતિબદ્ધ છીએ.
જો તમને કોઈ સમાચારની માહિતી, પ્રેસ રિલીઝ, જાહેરાત માટે સંપર્ક, ફીડબેક અથવા સૂચનો આપવા હોય તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો. તમારી માહિતી અને અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે.
તાજેતરમાં જોવાયેલ
સુખસર તાલુકાના બલૈયા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, પંચ પરિવર્તનના સંદેશ સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો આહ્વાન.
સુખસર તાલુકાના બલૈયા ગામે તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુખસર અને ફતેપુરા તાલુકાના સમાવિષ્ટ મંડળ તથા...
સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન.
સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુખસર મંડળ હેઠળ આવતા...
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકો ખાતે ખેડૂત જાગૃતિ માટે પ્રાકૃતિક કૃષિ મેળો અને પાક પરિ સંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ...
પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો, નશા, ગાંજાની ખેતી અને બાલલગ્ન સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ.
પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં આસપાસના 16 જેટલા...
ફતેપુરા તાલુકામાં PRASHAST APP અમલવારી માટે સમાવેશી શિક્ષણ અંતર્ગત તાલીમ યોજાઈ.
ફતેપુરા તાલુકાના BRC ભવન ફતેપુરા દ્વારા વરુણાશ્રમ, સુખસર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને પ્રશસ્ત...










