સુખસર તાલુકાના બલૈયા ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું, પંચ પરિવર્તનના સંદેશ સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો આહ્વાન.
સુખસર ગામ ખાતે દયાળુ હનુમાનજી મંદિર ગ્રાઉન્ડમાં સુખસર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો.
પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો, નશા, ગાંજાની ખેતી અને બાલલગ્ન સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ.
ફતેપુરા તાલુકામાં PRASHAST APP અમલવારી માટે સમાવેશી શિક્ષણ અંતર્ગત તાલીમ યોજાઈ.